વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના હેઠળ ધો 8 થી 12ના વિદ્યાર્થીઓને મળશે ₹1,00,000 સુધી શિષ્યવૃત્તિ – Vikram Sarabhai Protsahan Yojana

Vikram Sarabhai Protsahan Yojana

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ વધારવા તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સ્તરે Vikram Sarabhai Protsahan Yojana અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 8 થી 12 સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કુલ મળીને ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાની વ્યવસ્થા છે. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ યોજના મોટી તક સમાન છે, … Read more