સરકારનો મોટો ખુલાસો: ગુજરાતમાં 13 લાખ આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ થયા – Gujarat Ayushman Card Update
Gujarat Ayushman Card Update: ગુજરાત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે રાજ્યમાં લગભગ 13 લાખ આયુષ્માન કાર્ડ હાલ ઇનએક્ટિવ થઈ ગયા છે. આ કાર્ડ ઇનએક્ટિવ હોવાના કારણે લાભાર્થીઓને મફત સારવારનો લાભ મળતો બંધ થઈ શકે છે. સરકારએ નાગરિકોને સમયસર KYC અને રીન્યુઅલ કરાવવાની અપીલ કરી છે. આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ … Read more