યુરિયા લેતા પહેલા વાંચો: ખેડૂત ઓળખપત્ર વગર હવે વેચાણ નહીં થાય – Urea Fertilizer Rule
Urea Fertilizer Rule: ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે યુરિયા ખાતર ખરીદવા માટે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. સરકારનો હેતુ ખાતરની કાળાબજારી અટકાવવાનો, સબસિડીનો યોગ્ય લાભ સાચા ખેડૂતો સુધી પહોંચાડવાનો અને ગેરવપરાશ રોકવાનો છે. ઓળખપત્ર વગર હવે યુરિયા વેચાણ નહીં થવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખેડૂત ઓળખપત્ર કેમ ફરજિયાત બન્યું … Read more