ઉચ્ચ અભ્યાસ માટેસરકારનો મોટો સહારો: ગેરંટી વગર ₹10 લાખ સુધી એજ્યુકેશન લોન, વિદ્યાર્થીઓ માટે મોટી તક – PM Vidya Lakshmi Yojana

PM Vidya Lakshmi Yojana

PM Vidya Lakshmi Yojana: ઉચ્ચ શિક્ષણ મેળવવું આજના સમયમાં ખર્ચાળ બનતું જઈ રહ્યું છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત બની છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ગેરંટી વગર ₹10 લાખ સુધીની એજ્યુકેશન લોન મળવાની સુવિધા આપવામાં આવે છે, જેથી પૈસાની અછતના કારણે ભણતર અટકી ન જાય. પીએમ વિદ્યાલક્ષ્મી … Read more