નાના વેપારીઓ માટે સુવર્ણ તક! PM Svanidhi યોજના હેઠળ તબક્કાવાર ₹90,000 સુધીની લોન અને વ્યાજ સબસિડી
શહેરોમાં નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરો માટે ફરી એક મોટી ખુશખબર સામે આવી છે. PM Svanidhi Yojana હેઠળ હવે ₹90,000 સુધીની ગેરંટી વિના લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે યોજનાની સમયમર્યાદા 2030 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય લાખો નાના વેપારીઓ માટે આર્થિક રીતે મજબૂત બનવાનો મોકો બની શકે … Read more