સોલાર યોજના હેઠળ મળશે દર મહિને 300 યુનિટ મફત વીજળી અને 40 ટકા સબસિડી, જાણો ઘરે બેઠા અરજી કરવાની રીત – PM Surya Ghar Yojana
PM Surya Ghar Yojana: દેશમાં વધતી વીજળીની જરૂરિયાત અને વધતા વીજ બિલને ધ્યાનમાં રાખીને સરકાર હવે સોલાર એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને ઘરેલુ ગ્રાહકોને સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલી Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana હેઠળ લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ … Read more