જીવ બચાવો અને ઇનામ મેળવો: રાહ-વીર યોજના હેઠળ સરકાર આપશે ₹25,000 – Rah-Veer Yojana
Rah-Veer Yojana: રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર મદદ મળે તો જીવન બચી શકે છે. આ માનવતાભર્યા કાર્યને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જે વ્યક્તિ અકસ્માત સમયે ઘાયલને હોસ્પિટલ પહોંચાડે છે અથવા સમયસર મદદ કરે છે, તેને સરકાર તરફથી ₹25,000નું ઇનામ આપવામાં આવે છે. રાહ-વીર યોજના શું … Read more