ગૃહિણીઓને મળશે આરોગ્ય અને સુરક્ષા ફાયદો: PM ઉઝ્જવલા યોજના વિશે સંપૂર્ણ માહિતી – Ujjwala Scheme
Ujjwala Scheme: ભારત સરકાર દ્વારા મહિલાઓના આરોગ્ય, સુરક્ષા અને સશક્તિકરણ માટે શરૂ કરાયેલ Pradhan Mantri Ujjwala Yojana દેશની સૌથી સફળ યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગની ગૃહિણીઓને મફત LPG ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેઓ પરંપરાગત ઇંધણ જેમ કે લાકડા, કોલસા અને ગોબર ગેસના ધૂમાડાથી બચી શકે. આથી … Read more