Pandit Dindayal Awas Yojana 2026: ઘર બનાવવા માટે મળશે ₹1.70 લાખની સીધી સહાય

Pandit Dindayal Awas Yojana 2026

Pandit Dindayal Awas Yojana 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ આવાસ યોજના છે, જેનો હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને પોતાનું પક્કું ઘર બનાવવામાં સહાય કરવો છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ₹1.70 લાખ સુધીની સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી ઘર બનાવવાનો ખર્ચ સરળ બને. Pandit Dindayal Awas Yojana શું છે? આ યોજના … Read more