વિદ્યાર્થીઓ માટે મોટી તક, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપનું પોર્ટલ ફરી ખુલ્યું

Mukhyamantri Gyan Sadhana Scholarship

ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું રજીસ્ટ્રેશન પોર્ટલ ફરી એકવાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. અગાઉ ઘણા વિદ્યાર્થીઓ ટેક્નિકલ કારણો, દસ્તાવેજોની અપૂર્ણતા અથવા સમય મર્યાદાને કારણે અરજી કરી શક્યા નહોતા. હવે સરકાર દ્વારા ફરી તક આપવામાં આવતા હજારો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મેળવવાનો રસ્તો સરળ બન્યો છે. … Read more