નોટબંધી જેવી સ્થિતિ ફરી આવશે? ₹500ની નોટ અંગે RBIનું તાજું અપડેટ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર એક સંદેશ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે ₹500ની નોટ અંગે RBIએ નવો નિયમ જાહેર કર્યો છે અને કેટલીક નોટો રદ્દ થઈ શકે છે. ઘણા લોકોમાં ચિંતા છે કે શું ખિસ્સામાં રહેલી ₹500ની નોટ હવે અમાન્ય બની જશે? શું ફરી નોટબંધી જેવી પરિસ્થિતિ આવી રહી છે? અહીં … Read more