આવકવેરા કાયદામાં મોટો ફેરફાર: PAN નંબરના નિયમોમાં છૂટ, મોટા વ્યવહારો હવે વધુ સરળ – Income Tax
Income Tax: નવા આવકવેરા કાયદાના અમલ સાથે મોટા નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ બદલાવ હેઠળ PAN નંબર આપવાના નિયમોમાં નોંધપાત્ર છૂટ આપવામાં આવશે, જેના કારણે સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ માટે ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા વધુ સરળ બનશે. PAN નિયમોમાં શું બદલાશે નવા નિયમો અનુસાર દરેક મોટા વ્યવહારમાં ફરજિયાત … Read more