ખેડૂતોને મોટો ફાયદો: તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹4 લાખ, જાણો અરજી રીત – Pashupalan Scheme farmers
Pashupalan Scheme farmers: સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવો અને ખેડૂતોની આવકમાં વધારો કરવો છે. ₹4 લાખ … Read more