રેશન કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી! Gujarat Ration Card eKYC પૂર્ણ નહીં કરો તો સબસિડી અને અનાજ બંધ થઈ શકે
શું તમારા રેશન કાર્ડની eKYC પૂર્ણ થઈ ગઈ છે? જો નહીં, તો સાવધાન રહો. ઘણા લાભાર્થીઓ માટે eKYC પૂર્ણ ન હોવાથી સબસિડીયુક્ત અનાજ અને અન્ય લાભોમાં વિલંબ થઈ રહ્યો છે. Ration Card E KYC Gujarat હવે ફરજિયાત પ્રક્રિયા બની રહી છે, જેથી યોગ્ય લાભાર્થી સુધી જ અનાજ પહોંચે. ઘરે બેઠા eKYC કરવાની સરળ રીત અને … Read more