આયુષ્માન કાર્ડ એલર્ટ! ₹5 લાખ સુધીની મફત સારવાર માટે તાત્કાલિક તપાસો તમારી પાત્રતા – PMJAY Card Benefits
PMJAY Card Benefits: ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY) યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે ₹5 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. આરોગ્ય ખર્ચના વધતા બોજને ધ્યાનમાં રાખીને આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મોટી રાહત સમાન છે. જો તમે હજુ સુધી તમારી પાત્રતા … Read more