આંગણવાડી બહેનો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માનધનમાં વધારાનો લાભ, મળશે ₹2,400 – Anganwadi Workers News

Anganwadi Workers News

Anganwadi Workers News: રાજ્ય સરકાર તરફથી આંગણવાડી બહેનો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી માનધન વધારાની માંગ કરી રહેલી આંગણવાડી બહેનોને હવે સીધો લાભ મળવાનો છે. નવા નિર્ણય મુજબ આંગણવાડી બહેનોને ₹2,400 સુધીની વધારાની સહાય આપવામાં આવશે, જે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. માનધનમાં વધારાનો લાભ શું છે આ નિર્ણય અંતર્ગત આંગણવાડી … Read more